Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
આપણી પાસે જે પણ આવડત, ક્ષમતા અને પ્રતિભા હોય - તે બધું ત્યારે જ કામનું છે જ્યારે સંતુલન હોય.
ધ્યાનલિંગ એક પરમ જીવ જેવું છે, જેનું ઊર્જા શરીર પૂર્ણ રીતે વિકસિત છે. શિવજી ખુદ અહીં બેઠા છે.
શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પાસાંઓમાં યોગ ચમત્કારિક રીતે કામ કરે છે. બસ એક વાત છે કે તમારે તે કરવો પડશે.
If you want to know whether you are moving forward in life, just see if you are a little more joyful today than you were yesterday.
તમે અત્યારે ક્યાં છો તે વિષે જ્યારે તમને પૂરી સ્પષ્ટતા હોય, ત્યારે પછીના સ્તરનો અનુભવ પોતાને તમારી સામે પ્રગટ કરશે.
જરૂરી નથી કે લોકો સખત મહેનત કરે છે એટલે સફળ છે. તેઓ બસ એ કરે છે જે કામ કરે.
જો તમે તમારા મન, લાગણીઓ અને શરીરમાં પોતે ઈચ્છો તેવું વાતાવરણ બનાવી શકો, તો તમારા સ્વાસ્થ્ય, આનંદ અને સુખાકારીની સંભાળ લેવાઈ જશે.
તમને જે ગમે છે તેની સીમાઓમાં રહેવા કરતાં સીમાઓથી પરે જવું ઘણું વધારે અગત્યનું છે.
જીવનનો વિરોધાભાસ આ છે: તમે અસંખ્ય જુઠાણાઓ બનાવી શકો છો, પણ સત્ય બસ એક જ છે.
પૂરતું ધ્યાન દેવાથી, કોઈ પણ વસ્તુમાં મહારત મેળવી શકાય છે.
જો તમે જીવનનો ગહન બોધ ઈચ્છતા હોવ તો, બીજા લોકોના તમારા અંગેના અભિપ્રાયોનું તમારા માટે કોઈ મહત્ત્વ ન હોવું જોઈએ.
જો તમે મુશ્કેલ સમયમાંથી પોતાની અંદર ગરિમા જાળવી રાખીને પસાર થઈ શકો, તો તમે જોશો કે આપણી સામે આવતી દરેક પરિસ્થિતિ આપણા જીવનને વિકસિત કરવાની એક તક છે.